logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

વન્સ એપોન અ ટાઇમ - સુધર્માસ્વામી અને લાકડા કાપનારની વાર્તા

Home > Magazine > Gujarati Magazine > > વન્સ એપોન અ ટાઇમ

ગુરુ સુધર્માસ્વામીએ એકવાર એક કઠિયારાને (જંગલમાં જઈ લાકડાં કાપનારને) દીક્ષા આપી. રાજગૃહી નગરીના લોકોએ તે કઠિયારીની નિંદા કરવાનું ચાલુ કર્યું : બોલો, ખાવા-પીવા અને રહેવાના ફાંફા હતા, એટલે ભાઈસાહેબે દીક્ષા લઈ લીધી અને વાણિયાઓના ગુરુ થઈ ગયા!

આવી વાતો ચાલી એટલે ગુરુ સુધર્માસ્વામી રાજગૃહીમાંથી વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. મહામંત્રી અભયકુમારે વિનંતી કરી : ‘ગુરુવર! એક દિવસનો સમય આપો. બધાને સમજાવી દઉં છું કે, દીક્ષા લેવી સહેલી નથી.’

અભયકુમાર રાજગૃહી નગરીના ચોકમાં સોનામહોરોથી ભરેલા 3 થાળ મૂક્યા ને લોકોને કહ્યું : આ મફતમાં આપવાના છે. પણ 3 શરત છે : (1) જે જિંદગીભર કાચું પાણી ન વાપરે, (2) સ્ત્રીનો સ્પર્શ ન કરે અને (3) અગ્નિનો ઉપયોગ ન કરે તેને આ સોનામહોરો મફતમાં!

આવી શરત હોય તો પછી કોણ સોનામહોર લે?

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Tags : Jain story, Jain sadhu, sudharmaswami

Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A