logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

કર્મને જાણો - હું આટલો બધો પાતળો અને મારો મિત્ર તો બોડી બિલ્ડર છે. મારો અવાજ કેટલો ખરાબ છે અને મારા મિત્ર નો અવાજ તો કેટલો સરસ છે. આવું મારી સાથે જ કેમ થયું? શું તમારે આનો જવાબ જાણવો છે તો અહી ક્લિક કરો..

Home > Magazine > Gujarati Magazine > > કર્મને જાણો

કર્મ : નામકર્મ

જે કર્મથી જીવને જે-તે ગતિના શરીર, ઇન્દ્રિય, સારા કે ખરાબ વર્ણ-સ્વર વગેરે મળે છે, તે નામકર્મ કહેવાય છે.

ગુણ : અરૂપીપણું

આત્માને શરીર-રૂપ-અવાજ વગેરે કંઈ જ નથી, તે તો રૂપ વગરનો = અરૂપી છે.

આ ‘અરૂપી’ ગુણ નામકર્મથી ઢંકાઈ જાય છે.

કર્મ કોના જેવું?

ચિત્રકાર જેવું!

જેમ કોઈ પેઇન્ટર કેન્વાસ પર પીંછીથી રંગો પૂરે છે અને કોઈ વ્યક્તિને સુંદર તો કોઈ વ્યક્તિને બેડોળ, કોઈને બોડી બિલ્ડર તો કોઈને દુબળો-પાતળો, કોઈને ગોરો તો કોઈને કાળો, કોઈને રાજા તો કોઈને ભિખારી બનાવે છે.

તેમ આ નામકર્મ પણ જીવના સારા કે ખરાબ શરીર-ઇન્દ્રિય-દેખાવ- શેઠ કે નોકર બનાવે છે...

શુભ નામકર્મથી સારું શરીર વિગેરે મળે છે. અશુભ નામકર્મથી ખરાબ શરીર વિગેરે મળે છે.

આ કારણથી કર્મ બંધાય છે :

 માયા, કપટ, ચાડી-ચુગલી, અનીતિ, કોઈ પણ જીવના નાક-કાન-પગ વિ. કાપી નાખવા, કઠોર વચન, મૂર્તિ વગેરે તોડવી... અશુભ નામકર્મ બંધાય છે.

 સરળતા, સંસાર-પાપનો ભય, ક્ષમા-નમ્રતા, ધર્મી પુરુષોના દર્શન-ભક્તિ, ધર્મને સારો માનવો... શુભ નામકર્મ બંધાય છે.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

 

 

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Tags : Karma, naam karma, Jain Philosophy, namo siddhanam

Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A