logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર રહસ્ય - પાંચ પરમેષ્ઠીમાંથી કયા પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી લાભ વધારે મળે?

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર રહસ્ય

Q. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠીના નમસ્કારના બે લાભ મળે છે. પરંતુ પ્રશ્ર્ન થાય છે કે, આ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીએ ત્યારે જ લાભ મળે કે પાંચમાંથી કોઈપણ એક પરમેષ્ઠીને નમસ્કાર કરીએ, તો પણ લાભ મળે?

A. નવકારમંત્રમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. તેમાં જરૂરી નથી કે પાંચે-પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ તો જ લાભ મળે. પરંતુ આ પાંચ પરમેષ્ઠીમાંથી કોઈ પણ એક પરમેષ્ઠીને નમસ્કાર કરીએ તો પણ એ જ લાભ મળે છે.

     એટલે કે, અરિહંત પરમાત્માને નમસ્કાર કરવાથી જે લાભ મળે છે, તે જ લાભ સાધુભગવંતને નમસ્કાર કરવાથી પણ મળે છે.

     હા, એ લાભ મેળવવા માટે આટલું જરૂરી છે : અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં જેવો બહુમાનભાવ પ્રગટે છે, તેવો જ બહુમાનભાવ સાધુભગવંતને પણ નમસ્કાર કરવામાં પ્રગટવો જોઈએ.

પાંચમાંથી કોઈપણ એક પરમેષ્ઠીને નમસ્કાર કરો, લાભ એકસરખો જ!

- પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ

આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મ. લખે છે :

अरिहंताणं नमुक्‍कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥

सिद्धाणं नमुक्‍कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥

आयरियाणं नमुक्‍कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥

उवज्झायाणं नमुक्‍कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥

साहूणं नमुक्‍कारो, सव्व-पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं॥

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A