logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

જય જય શ્રી આદિનાથ - જાણો આ અવસર્પિણીનાં પ્રથમ તીર્થંકર શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથદાદા એટલે કે ઋષભદેવ પરમાત્મા વિષે

Home > Magazine > Gujarati Magazine > > જય જય શ્રી આદિનાથ

તીર્થ અને તીર્થંકર

(બાળકો! આજે ‘દિવાકર’નો બર્થ-ડે છે. એક વર્ષ પૂરું કરી ‘દિવાકર’ આજે બીજા વર્ષમાં પ્રવેશ કરે છે. તે સાથે, ઘણી નવી કોલમ ‘દિવાકર’માં શરૂ થાય છે. તેમાંની એક એટલે તીર્થ અને તીર્થંકર.

આ કોલમમાં તમને આપણા 24 તીર્થંકર પરમાત્માના ‘નામ’ અને તે નામ પાડવા પાછળના કારણ કહીશું તથા એ તીર્થંકર પરમાત્માના એક પ્રસિદ્ધ તીર્થની વાર્તા પણ સંભળાવીશું. ગમશે ને? ગેટ્સ રેડી...)

પહેલા શ્રી ઋષભદેવ

બાળકો! આપણે જ્યાં રહીએ છીએ, તે જ ભરતક્ષેત્રની વાત છે. અને આપણે જે કાળમાં જીવીએ છીએ. તે જ અવસર્પિણી કાળની વાત છે.

આ અવસર્પિણી કાળમાં અને ભરતક્ષેત્રમાં કુલ 24 તીર્થંકર પરમાત્મા થયા છે. તેમાં સહુપ્રથમ તીર્થંકર એટલે : ઋષભદેવ પરમાત્મા

 

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A