logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

સૂત્ર સિક્રેટ - બ્રહ્મચર્ય, જાણો ખરાબ વિચારોથી મનને કેવી કેવી રીતે બચાવી શકાય.

Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર સિક્રેટ

પંચિદિય સૂત્ર

तह नवविह बंभचेर गुत्तिधरो :

तह = તથા, नवविह = નવ પ્રકારની, बंभचेर = બ્રહ્મચર્યની, गुत्ति = ગુપ્તિ-વાડને, धरो = ધારણ કરનારા.

બ્રહ્મ એટલે શુભ ક્રિયા અને ચર્ય એટલે આચરણ.

શુભ ક્રિયાઓનું આચરણ કરવું એટલે બ્રહ્મચર્ય.

આ શુભ ક્રિયાઓ કરતી વખતે જે-જે બાબતો આપણા મનને વિચલિત કરે, તેવી બાબતોથી દૂર રહેવું તે પણ બ્રહ્મચર્ય છે.

જેમ ખેડૂત ખેતરમાં અનાજ ઉગાડે, પરંતુ ખેતરની ચારે બાજુ જો વાડ ન કરે તો કોઈ પણ પશુ-પ્રાણી ખેતરમાં ઘુસી જાય અને અનાજ ખાઈ જાય. માટે જ, ખેતરમાં કાંટાની વાડ કરવામાં આવે છે.

તે રીતે, આપણી ધર્મક્રિયાઓ અનાજ જેવી છે. તેને જો નિયમોની વાડ કરીને સુરક્ષિત ન કરીએ, તો કેટલાય અશુભ વિચારો આપણી શુભ ક્રિયાને બગાડી જાય. તેવું ના થાય માટે જ તીર્થંકર પરમાત્માએ નિયમ-વાડ બતાવી છે.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A