logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

વંદન Verified - ગુરુભગવંતને વંદન ક્યારે કરાય?

Home > Magazine > Gujarati Magazine > > વંદન Verified

વંદન Verified

ગુરુભગવંતને વંદન ક્યારે કરાય?

1. પ્રશાંત : ગુરુભગવંત ‘શાંત’ હોય, એટલે કે કોઈ કામમાં એટલા બધા ચિંતિત કે ઉતાવળા ન હોય કે તેઓ આપણા વંદન પ્રત્યે ધ્યાન ન આપી શકે.

ટૂંકમાં, નિશ્ચિંત અને સ્વસ્થ હોય ત્યારે વંદન કરવા.

2. આસનસ્થ : આસન પર બેઠેલા હોય.

ગુરુ ઊભા હોય, ચાલતા હોય, આહાર-નિહાર વગેરે માટે જતા હોય અથવા ક્યાંક જવા ઊભા થતા હોય કે ક્યાંકથી આવીને જસ્ટ આસન પર બેઠા હોય, ત્યારે વંદન ન કરાય. શાંતિથી આસન પર બેઠા હોય ત્યારે વંદન કરવા.

3. ઉપશાંત : થાક્યા-પાક્યા ન હોય, કોઈ ઉકળાટ કે ઉદ્વેગ ન હોય ત્યારે વંદન કરવા.

4. ઉપસ્થિત : ઉપસ્થિત એટલે હાજર!

એટલે કે, આપણી સન્મુખ હોય, આપણે વંદન કરીએ ત્યારે વંદન સ્વીકારવાની - જવાબ આપવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવા.

વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine








Home

Magazine

Jainism

Q/A