મમત્વ કોને કહેવાય ? Q. સાહેબ ! મમત્વ કોને કહેવાય ? A. ભૌતિકચીજો પર જે રાગ થાય, જેનું સાનિધ્ય ગમે, માલિકી ગમે, સંપર્ક ગમે, જેના સ્મરણથી સાનિધ્યથી, માલિકીથી જીવને હૂંફ લાગે તેને મમત્વ કહે વાય. Continue reading
ઉદારતા શેને કહેવાય ? Q. સાહેબ ! ઉદારતા શેને કહેવાય ? A. વસ્તુના અર્પણને જેમ ઉદારતા કહેવાય, એમ અનુકૂળ મન વચન કાયાના વ્યવહારને પણ ઉદારતા કહેવાય. Continue reading
ધર્મી કોને કહેવાય ? Q. સાહેબ, ધર્મી કોને કહેવાય ? A. આચાર પ્રવૃત ને બાહ્ય ધર્મી કહેવાય અને સદભાવના યુક્ત આચારની રુચિવાળ આચારસંપન્ન ને ભાવ ધર્મી કહેવાય Continue reading
વિનય નું કોઈ ઉદાહરણ આપશો ? Q. સાહેબ “વિનય” નું કોઈ ઉદાહરણ આપશો ? A. પ્રભુની નાની પણ પ્રતિમા એક હાથે ઊંચકી શકાય તેવી હોય છતાં બે હાથે ઉંચક વીતે વિનય છે. Continue reading
વિદ્વાનની સચોટ વ્યાખ્યા શું? Q. સાહેબ, વિદ્વાનની સચોટ વ્યાખ્યા શું? A. વિદ્વાન એટલે સદબુદ્ધિવાળા. તેઓ પરદોષ જોવાનું કે પરદોષ બોલવાનું કરતા નથી. Continue reading
ભાવજૈન કોને કહેવાય? Q. સાહેબ! ભાવજૈન કોને કહેવાય? A. વૈરાગ્યપણું એ ભાવજૈનપણાની ભુમિકા છે અને કેવળજ્ઞાનપણું એ વીતરાગતા રૂપે ભાવજૈનની પરાકાષ્ઠા છે. Continue reading
સંસારીઓને મુખ્ય ભ્રમ કયો હોય છે Q. સાહેબ! સંસારીઓને મુખ્ય ભ્રમ કયો હોય છે? A. પુદ્ગલના સંપર્કથી આત્માનું સુખ પુદ્ગલથી લાગે છે, એ એક ભ્રમ છે. Continue reading