આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી
Home > Pearls of Jainism > One Liner > આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી
આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી
Q. સાહેબ! આપને આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી, તેનું કારણ શું?
A. જ્ઞાન તો મને વ્યાજ માં મળ્યું છે. મારી ખરી મૂડી તો સાધુસેવા છે.