સંસારની પ્રવૃતિઓ
Home > Pearls of Jainism > One Liner > સંસારની પ્રવૃતિઓ
![](attachments/sansar jayghosh suri maharaja.jpeg)
સંસારની પ્રવૃતિઓ
Q. સંસારની પ્રવૃતિઓમાંથી રસ ઘટાડવાનો ઉપાય શું?
A. જીવે અંનતકાળ જે દુઃખો ભોગવ્યા છે,તે જો યાદ રહે કે યાદ આવે તો આ સંસારની એક પણ પ્રવૃત્તિ આનંદ રસથી ન કરી શકે.