Read more આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી Q. સાહેબ! આપને આટલું વિશાળ જ્ઞાન-ગીતાર્થતા મળી, તેનું કારણ શું? A. જ્ઞાન તો મને વ્યાજ માં મળ્યું છે. મારી ખરી મૂડી તો સાધુસેવા છે. Continue reading
Read more પાપો છૂટે શી રીતે? પાપો છૂટે શી રીતે? Q. સાહેબ! પાપો છૂટે શી રીતે? A. પહેલાં નાના-નાના પાપો હેય લાગે અને છૂટતાં જાય, પછી મોટા પાપો છોડવાની શક્તિ આવે. Continue reading