મોહનું પરિણામ શું?
Home > Pearls of Jainism > One Liner > મોહનું પરિણામ શું?
મોહનું પરિણામ શું? :
Q. સાહેબ મોહ રાખવાનું પરિણામ શું આવે? A. હર્ષ,શોક,કામ,ક્રોધ,મદ,માયા વગેરે મોહના તોફાનો છે. આ તોફાનો જેના હૃદયને મનને સ્પર્શે તે પાપ કર્મથી લેપાય છે.
મોહનું પરિણામ શું?
Q. સાહેબ મોહ રાખવાનું પરિણામ શું આવે?
A. હર્ષ,શોક,કામ,ક્રોધ,મદ,માયા વગેરે મોહના તોફાનો છે. આ તોફાનો જેના હૃદયને મનને સ્પર્શે તે પાપ કર્મથી લેપાય છે.
Tags : Life changing quotes by Jaygosh Suri Maharaja, Jain Philosophy

