અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?
Home > Pearls of Jainism > samadha yatra > અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?
અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?:
Q. અભક્ષ્ય કંદમૂળ ખાનારો ભગવાનની પૂજા કરવા માટે લાયક ગણાય ખરો A. પૂજા કરતી વખતે મોઢામાંથી દુર્ગંધ આવવી જોઈએ નહીં. અભક્ષાદિ ખાનારો પણ પ્રભુ પૂજા કરી શકે છે. તેથી પૂજા માટે નિષેધ કરી શકાય નહીં. આવા જીવો પ્રત્યે તિરસ્કાર ને બદલે ભાવ કરુણા ર...
અભક્ષ્ય ખાનાર પૂજા માટે લાયક ગણાય?
Q. અભક્ષ્ય કંદમૂળ ખાનારો ભગવાનની પૂજા કરવા માટે લાયક ગણાય ખરો
A. પૂજા કરતી વખતે મોઢામાંથી દુર્ગંધ આવવી જોઈએ નહીં. અભક્ષાદિ ખાનારો પણ પ્રભુ પૂજા કરી શકે છે. તેથી પૂજા માટે નિષેધ કરી શકાય નહીં. આવા જીવો પ્રત્યે તિરસ્કાર ને બદલે ભાવ કરુણા રાખવી. પ્રભુ પૂજા કરનાર અભક્ષાદિ ખાઈ શકે ખરો? ઇત્યાદિ માર્મિક વચનો વડે એને અભક્ષાદિ ખાતો વિવેક પૂર્વક અટકાવી શકાય અને એણે પણ અભક્ષ્ય ભક્ષણથી અટકવા પ્રયત્નશીલ થવું જોઈએ
Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy

