| 1. |
શુભ-ઈચ્છા કોણે કહેવાય? |
| 2. |
ભગવાનનું શરણ શું આપે? |
| 3. |
પ્રભુશાસનનો પ્રતાપ શું છે? |
| 4. |
પુણ્ય અને ધર્મ કેવી રીતે વધે? |
| 5. |
ભવ ભ્રમણ કોણ કરાવે છે? |
| 6. |
કષાયો કેવી રીતે ઘટે? |
| 7. |
જીવ દુઃખી કેમ થાય છે? |
| 8. |
વિષયો એટલે શું? |
| 9. |
વિષય-કષાય કેવી રીતે જીતાય? |
| 10. |
જ્ઞાન ઉત્કૃષ્ટ ક્યારે કહેવાય? |
| 11. |
જ્ઞાનનું ફળ શું? |
| 12. |
મોહનું પરિણામ શું? |
| 13. |
સમજુ અને અણસમજુમાં શું ફરક? |
| 14. |
ધર્મમાં આગળ વધવા શું કરવું? |
| 15. |
શુભ ભાવ કેવી રીતે વધે? |
| 16. |
સંસારમાં જાગૃતિ શેની રાખવી? |
| 17. |
સંગ એટલે શું? |
| 18. |
દુઃખથી છૂટવાનો માર્ગ શું ? |
| 19. |
વૈરાગ્યની વૃદ્ધિ કેવી રીતે થાય? |
| 20. |
ચંચળતાનું પરિણામ શું? |