પાંચમા શ્રી સુમતિનાથ - સારી બુદ્ધિ સદ્બુદ્ધિના દાતાર
Home > Magazine > Gujarati Magazine > > પાંચમા શ્રી સુમતિનાથ

પાંચમા શ્રી સુમતિનાથ...
અસંખ્ય વર્ષો પહેલાંની વાત છે.
અયોધ્યા નગરીમાં એક શ્રીમંત શ્રેષ્ઠી રહે છે. તેમને બે પત્ની છે અને એક પુત્ર છે.
વધુ પૈસા કમાવવા શેઠ વિદેશ જાય છે અને રસ્તામાં જ તેઓ મૃત્યુ પામે છે.
પત્નીઓ આ સમાચાર સાંભળી દુઃખી થાય છે.
વાર્તામાં ટ્વિસ્ટ હવે આવે છે.
શેઠની સંપત્તિનો વારસદાર તો પુત્ર જ બનવાનો છે. તેથી શૌક્યમાતા (પુત્રની માતા સિવાયની શેઠની બીજી પત્ની) દાવો કરે છે : ‘આ પુત્ર મારો છે. તેથી શેઠનું બધું જ ધન મારું છે!’
સગી માતા કહે છે : ‘ખોટું કેમ બોલે છે? પુત્ર તો મારો છે.’
‘ખોટું તું બોલે છે. હું નહીં.’ શૌક્ય માતા જવાબ આપે છે.
હવે, ‘સગી માતા કઈ?’ આખો કેસ રાજા પાસે જાય છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms