logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

વ્યવહાર અને ભાવ ધર્મનો સમન્વય.

Home > Pearls of Jainism > samadhan yatra > વ્યવહાર અને ભાવ ધર્મનો સમન્વય.

View All

વ્યવહાર અને ભાવ ધર્મનો સમન્વય.

Q. વ્યવહાર ધર્મ અને ભાવ ધર્મનો સમન્વય સમજાવશો?

A. વ્યવહાર ધર્મ એ ભાવ ધર્મનું પ્રધાન કારણ છે. ભાવ ધર્મની દ્રઢતાનું પણ કારણ છે અને ભાવ ધર્મની પરાકાષ્ઠા નું પણ કારણ છે.

      ભાવ ધર્મ વ્યવહાર ધર્મ વગર બહુધા ઉત્પન્ન થતો નથી, વિકસતો નથી, પરાકાષ્ઠાને પામતો નથી.

       ભાવ ધર્મ વાળા સંયોગો હોય તો વ્યવહાર ધર્મ વગરના હોતા નથી, બહુધા બંને સાથે રહે છે. માટે વ્યવહાર ધર્મ એ ભાવ ધર્મ અને મોક્ષનું કારણ છે.


Tags : Jaygosh Suri Maharaja, Jain Philosophy


Pearls of Jainism

  • વૈરાગ્ય અને વિષય ઈચ્છાનું શું કનેક્શન?
  • નિયમ ચોવિહારનો લેવો કે તિવિહારનો?
  • દેરાસરમાં ઘંટ કેમ વગાડવાનો?
  • સ્નાત્રપૂજા માટે પંચતીર્થી જ જોઈએ?
  • પચ્ચક્ખાણ કરનાર રાતે દવા-પાણી લઇ શકે?
  • ધર્મ પરાણે કરાય ?
  • ધર્મકાર્યમાં અંતરાયો કેવી રીતે તૂટે?
  • મન સ્થિર કેવી રીતે થાય?
  • સુખ-દુઃખમાં વૈરાગ્ય ટકી શકે ?
  • પાપકર્મના ઉદયને અટકાવાય?







Home

Magazine

Jainism

Q/A